ઉમરેઠ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલનુ આયોજન કરાયું 

હિન્દ ન્યુઝ, આણંદ

ઉમરેઠ સ્થિત નાશિક વાળા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ- ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યુ.

ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ની અદયક્ષતામા નાસિક વાળા હોલ ખાતે સ્નેહ મિલન કાયૅક્રમ યોજાયો આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલએ નવા વર્ષની શુભકામના સાથે આગામી લોકસભાના ઉમેદવાર કોઈ પણ હોય સીટ પાંચ લાખ થી વધુ મતે જીતાડી લાવવા હાકલ કરી

આ પ્રસંગે આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલએ શુભકામનાઓ સાથે નરેન્દ્રભાઇ મોદીજીના વિકાસના કામો ની સમજ આપી હતી અને ગુજરાતની બધી બેઠકો વધુ મતોથી ચૂટાઈ આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ સ્નેહ મિલન સમારંભમા જિલ્લ મહામંત્રી જગતભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, રણજીતસિંહ ચૌહાણ, પુર્વ સાંસદ લાલસિંહભાઈ વડોદીયા, પૂર્વ સાંસદ દિલીપભાઇ પટેલ, પુર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, પ્રદેશ કિસાન મોરચા ઉપાધ્યક્ષ દિપકભાઈ પટેલ, ઉમરેઠ શહેર સંગઠન પ્રમુખ હર્ષભાઇ સહેરાવાળા, તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, બોરીયાવી પ્રમુખ સુરેશભાઈ પટેલ, ઓડ પ્રમુખ ભરતભાઈ પટેલ, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનુભાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ નરેન્દ્રભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતપભાઈ સોલંકી, બળવંતભાઈ પરમાર, સુનિલભાઈ સોલંકી, પિક્રીબેન ઠાકોર, કિરણબેન વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment